ગઢડા તાલુકામાં સેનેટરાઈઝર નો છટકાવ કરવામાં આવ્યું

ગઢડા,

સમગ્ર વિશ્વમાં કોરોનાવાયરસ ને વૈશ્વિક મહામારી તરીકે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન દ્વારા જાહેર કરવામાં આવી છે . સમગ્ર વિશ્વ ત્યારે આ મહામારી અટકાવવા શક્ય તમામ પ્રયાસો કરી રહ્યું છે. આજે ગઢડા તાલુકાના ઢસા જંકશનમાં સેનેટરાઈઝર કરવામાં આવ્યો હતો . જેમાં ગામમાં તમામ મુખ્ય બજારો, ખાધી કાર્યાલય રોડ, સરકારી દવાખાના અંદર, ગલ્સ હાઈસ્કુલ રોડ, મસ્જિદ વાળી શેરી, કેન્દ્ર વતી શાળા, પાણી ના ટાંકા પાસે, આખા  ઢસા જંકશન માં સેનેટરાઈઝરનો છંટકાવ કરવામાં આવ્યું. સાથે ગામના તમામ નાગરિકોને અપીલ કરવામાં આવી કે જ્યાં સુધી આગળ કોઈ નિર્ણય લેવામાં આવે ત્યાં સુધી તમામ ગ્રામજનોને પોતાના ઘરમાં સુરક્ષિત રહે.

Related posts

Leave a Comment